-
પાટીદારોને કોંગ્રેસ 20 ટકા અનામત કઇ રીતે આપશે તેની સ્પષ્ટતા 3 નવે. સુધીમાં કરવા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અલ્ટીમેટમ આપ્યું છે અને જો 3 નવે. સુધીમાં રાહુલ આ જાહેરાત કે સ્પષ્ટતા નહીં કરે તો જેમ સુરતમાં ભાજપના અમિત શાહની સભામાં હોબાળો મચ્યો તેમ રાહુલની જાહેરસભામાં પાટીદારો હોબાળો મચાવશે. હાર્દિકે ટ્વીટ કરીને આ અલ્ટીમેટમ આપ્યું છે અને તેના પગલે રાજકારણમાં નવી નવી અટકળો વહેતી થઇ છે.
-
પાટીદારોને કોંગ્રેસ 20 ટકા અનામત કઇ રીતે આપશે તેની સ્પષ્ટતા 3 નવે. સુધીમાં કરવા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અલ્ટીમેટમ આપ્યું છે અને જો 3 નવે. સુધીમાં રાહુલ આ જાહેરાત કે સ્પષ્ટતા નહીં કરે તો જેમ સુરતમાં ભાજપના અમિત શાહની સભામાં હોબાળો મચ્યો તેમ રાહુલની જાહેરસભામાં પાટીદારો હોબાળો મચાવશે. હાર્દિકે ટ્વીટ કરીને આ અલ્ટીમેટમ આપ્યું છે અને તેના પગલે રાજકારણમાં નવી નવી અટકળો વહેતી થઇ છે.