જીએસટીમાં સેવાઓ પર 18 ટકા ટેક્સ લાગશે, જે હાલ 15 ટકા છે. તેનાથી સેવાઓ થોડીક મોઘી થઈ જશે પરંતુ સ્વાસ્થય અને શિક્ષણ જેવી લગભગ 60 સેવાઓ હાલની જેમ તેના નિયંત્રણમાં જ રહેશે. હાલ જે સેવાઓ પર 15 ટકાથી ઓછો ટેક્સ લાગતો હતો તેને 5 ટકા અથવા 12 ટકાની શ્રેણીમાં રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટને 5 ટકાની શ્રેણીમાં રાખી શકાય છે. મહેસુલ સચિવ હસમુખ અઢિયાએ ખાસ વાતચીતમાં આ જાણકારી આપી હતી.
જીએસટીમાં સેવાઓ પર 18 ટકા ટેક્સ લાગશે, જે હાલ 15 ટકા છે. તેનાથી સેવાઓ થોડીક મોઘી થઈ જશે પરંતુ સ્વાસ્થય અને શિક્ષણ જેવી લગભગ 60 સેવાઓ હાલની જેમ તેના નિયંત્રણમાં જ રહેશે. હાલ જે સેવાઓ પર 15 ટકાથી ઓછો ટેક્સ લાગતો હતો તેને 5 ટકા અથવા 12 ટકાની શ્રેણીમાં રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટને 5 ટકાની શ્રેણીમાં રાખી શકાય છે. મહેસુલ સચિવ હસમુખ અઢિયાએ ખાસ વાતચીતમાં આ જાણકારી આપી હતી.