Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીનના વડા સૈયદ સલાહુદ્દીને દાવો કર્યો છે કે તેનું સંગઠન ભારતમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સ્થળે હુમલો કરવા સક્ષમ છે તેમ ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન હંસરાજ આહિરે આજે લોકસભામાં એક લેખિત પ્રશ્રના જવાબમાં જણાવ્યું હતું. ગૃહ પ્રધાનના જણાવ્યા અનુસાર હિઝબુલ મુજાહિદીનને પાકિસ્તાન તરફથી તમામ પ્રકારની સહાય મળી રહી છે. ૨૦૧૭ના વર્ષમાં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૦૪ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીનના વડા સૈયદ સલાહુદ્દીને દાવો કર્યો છે કે તેનું સંગઠન ભારતમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સ્થળે હુમલો કરવા સક્ષમ છે તેમ ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન હંસરાજ આહિરે આજે લોકસભામાં એક લેખિત પ્રશ્રના જવાબમાં જણાવ્યું હતું. ગૃહ પ્રધાનના જણાવ્યા અનુસાર હિઝબુલ મુજાહિદીનને પાકિસ્તાન તરફથી તમામ પ્રકારની સહાય મળી રહી છે. ૨૦૧૭ના વર્ષમાં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૦૪ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ