ડોકલામ વિવાદ પર રોજબરોજ નિવેદન આપતાં ચીને ફરી ભારતને ચેતવણીના સ્વરમાં પોતાની વાત રજૂ કરી છે. ચીને કહ્યું છે કે, “અમને આશા છે કે ભારત પોતાની ખોટી હરકતો અને નિવેદનોને સુધારવા માટે પ્રેક્ટિકલ અને પોઝિટિવ એકશન લેશે.”
ડોકલામ વિવાદ પર રોજબરોજ નિવેદન આપતાં ચીને ફરી ભારતને ચેતવણીના સ્વરમાં પોતાની વાત રજૂ કરી છે. ચીને કહ્યું છે કે, “અમને આશા છે કે ભારત પોતાની ખોટી હરકતો અને નિવેદનોને સુધારવા માટે પ્રેક્ટિકલ અને પોઝિટિવ એકશન લેશે.”