નવાં કરમાળખાં જીએસટીને અંતિમ ઓપ ઓપવા જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શ્રીનગર ખાતે ચાલી રહી છે. સંભવત: 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો છે ત્યારે હાલ 1211 આઈટમ્સના દર નક્કી કરી દેવાયા છે. તેમાં મોટા ભાગની આઈટમ્સને 18 ટકાના સ્લેબમાં રખાઈ છે. ઘઉ, ચોખા સહિત અનાજ, દૂધ અને દહીને જીએસટી દાયરાથી બહાર રાખવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં અનાજ પર વેટ લાગે છે.
નવાં કરમાળખાં જીએસટીને અંતિમ ઓપ ઓપવા જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શ્રીનગર ખાતે ચાલી રહી છે. સંભવત: 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો છે ત્યારે હાલ 1211 આઈટમ્સના દર નક્કી કરી દેવાયા છે. તેમાં મોટા ભાગની આઈટમ્સને 18 ટકાના સ્લેબમાં રખાઈ છે. ઘઉ, ચોખા સહિત અનાજ, દૂધ અને દહીને જીએસટી દાયરાથી બહાર રાખવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં અનાજ પર વેટ લાગે છે.