Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવાં કરમાળખાં જીએસટીને અંતિમ ઓપ ઓપવા જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શ્રીનગર ખાતે ચાલી રહી છે. સંભવત: 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો છે ત્યારે હાલ 1211 આઈટમ્સના દર નક્કી કરી દેવાયા છે. તેમાં મોટા ભાગની આઈટમ્સને 18 ટકાના સ્લેબમાં રખાઈ છે. ઘઉ, ચોખા સહિત અનાજ, દૂધ અને દહીને જીએસટી દાયરાથી બહાર રાખવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં અનાજ પર વેટ લાગે છે. 

નવાં કરમાળખાં જીએસટીને અંતિમ ઓપ ઓપવા જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શ્રીનગર ખાતે ચાલી રહી છે. સંભવત: 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો છે ત્યારે હાલ 1211 આઈટમ્સના દર નક્કી કરી દેવાયા છે. તેમાં મોટા ભાગની આઈટમ્સને 18 ટકાના સ્લેબમાં રખાઈ છે. ઘઉ, ચોખા સહિત અનાજ, દૂધ અને દહીને જીએસટી દાયરાથી બહાર રાખવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં અનાજ પર વેટ લાગે છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ