પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં દોષીત ઠેરવી પદ પરથી હટાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે શરીફે પદ છોડી દીધુ છે
બીજી તરફ વડાપ્રધાન નવાઝ શરીફને અપ્રામાણીક અને જુઠ્ઠા હોવાનું કહીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પદ પરથી હટાવી દીધા હતા. જેને પગલે નવાઝ શરીફે સુપ્રીમ કોર્ટના અવલોકન પર કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે જો હું અપ્રામાણીક અને જુઠ્ઠો હોવ તો શું પાકિસ્તાનમાં બાકી બધા લોકો સાચા અને પ્રામાણીક છે ?
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં દોષીત ઠેરવી પદ પરથી હટાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે શરીફે પદ છોડી દીધુ છે
બીજી તરફ વડાપ્રધાન નવાઝ શરીફને અપ્રામાણીક અને જુઠ્ઠા હોવાનું કહીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પદ પરથી હટાવી દીધા હતા. જેને પગલે નવાઝ શરીફે સુપ્રીમ કોર્ટના અવલોકન પર કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે જો હું અપ્રામાણીક અને જુઠ્ઠો હોવ તો શું પાકિસ્તાનમાં બાકી બધા લોકો સાચા અને પ્રામાણીક છે ?