મંગળવારે ચોથા દિવસે પણ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ટ્રિપલ તલાક મામલે સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) ના વકીલ કપિલ સિબ્બલે ત્રણ તલાકને મુસ્લિમોની આસ્થાનો મુદ્દો બતાવ્યો અને કહ્યું કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો તેવી હિંદુઓની શ્રદ્ધા અંગે જો પ્રશ્ન ન ઉઠાવી શકાય તો ત્રણ તલાક પણ મુસ્લિમો માટે શ્રદ્ધાનો વિષય છે અને તેના પર પણ પ્રશ્ન ન ઉઠાવી શકાય.
મંગળવારે ચોથા દિવસે પણ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ટ્રિપલ તલાક મામલે સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) ના વકીલ કપિલ સિબ્બલે ત્રણ તલાકને મુસ્લિમોની આસ્થાનો મુદ્દો બતાવ્યો અને કહ્યું કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો તેવી હિંદુઓની શ્રદ્ધા અંગે જો પ્રશ્ન ન ઉઠાવી શકાય તો ત્રણ તલાક પણ મુસ્લિમો માટે શ્રદ્ધાનો વિષય છે અને તેના પર પણ પ્રશ્ન ન ઉઠાવી શકાય.