Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચાલો આપણે જાણીએ એવા ખાધ્ય પદાર્થો વિશે, જેને જો ફરીથી ગરમ કરીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે…

પાલકમાં આયર્ન અને પોષક તત્વોની માત્રા ભરપુર હોય છે. તેમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તેને ફરીથી ગરમ કરવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. તેમાં, કાર્સિનોજેનિક ગુણધર્મ ઉત્પન્ન થાય છે. જેનાથી કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે.

ચિકનને ફરીથી ગરમ કરવા પર, પ્રોટીનની સામગ્રી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તેનાથી પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. પરંતુ જો તમે તેને ગરમ કરવા ઈચ્છતા હોવ તો તેને એકદમ ધીમી આંચ પર અથવા ઓછા તાપમાને ગરમ કરો.

બટાટા એ મોટાભાગના લોકોની પસંદની શાકભાજી છે, તેથી જ મોટાભાગના લોકો તેને ફ્રીઝમાં સ્ટોર કરી દિવસમાં ઘણી વખત ખાવાનું પસંદ કરે છે. તેમાં પોટેશિયમ, વિટામિન બી 6 અને વિટામિન સી પુષ્કળ માત્રામાં જોવા મળે છે. તેને ગરમ કરવા પર, તેમાં વિષાણુ ઉત્પન્ન થાય છે.

ચાલો આપણે જાણીએ એવા ખાધ્ય પદાર્થો વિશે, જેને જો ફરીથી ગરમ કરીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે…

પાલકમાં આયર્ન અને પોષક તત્વોની માત્રા ભરપુર હોય છે. તેમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તેને ફરીથી ગરમ કરવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. તેમાં, કાર્સિનોજેનિક ગુણધર્મ ઉત્પન્ન થાય છે. જેનાથી કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે.

ચિકનને ફરીથી ગરમ કરવા પર, પ્રોટીનની સામગ્રી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તેનાથી પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. પરંતુ જો તમે તેને ગરમ કરવા ઈચ્છતા હોવ તો તેને એકદમ ધીમી આંચ પર અથવા ઓછા તાપમાને ગરમ કરો.

બટાટા એ મોટાભાગના લોકોની પસંદની શાકભાજી છે, તેથી જ મોટાભાગના લોકો તેને ફ્રીઝમાં સ્ટોર કરી દિવસમાં ઘણી વખત ખાવાનું પસંદ કરે છે. તેમાં પોટેશિયમ, વિટામિન બી 6 અને વિટામિન સી પુષ્કળ માત્રામાં જોવા મળે છે. તેને ગરમ કરવા પર, તેમાં વિષાણુ ઉત્પન્ન થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ