આઈઆઈએમ અમદાવાદના ડિરેકર આશિષ નંદાએ આજે એકાએક રાજીનામુ આપી દેતા આઈઆઈએમ અમદાવાદની તમામ ફેકલ્ટી સહિતના સ્ટાફમાં અને ટોપ આઈઆઈએમમાં ખળભળાટ મચી ગયો છે.મહત્વનું છે કે તેઓની ટર્મ પાંચ વર્ષની હોઈ દોઢ વર્ષ પહેલા જ રાજીનામુ આપી દીધુ હોઈ તર્કવિતર્ક ઉભા થયા છે.
ડિરેકટર પ્રોફેસર આશિષ નંદાએ સપ્ટેમ્બર ૨૦૧૨મા સમીર બરૃઆના ગયા બાદ આઈઆઈએમ અમદાવાદના ડિરેકટર તરીકે નિમાયા હતા.જેઓની ટર્મ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૮ના પુરી થતી હતી પરંતુ દોઢ વર્ષ પહેલા તેઓએ આજે એકાએક આઈઆઈએમ અમદાવાદના ચેરમેન કુમાર મંગલમ બિરલાને રાજીનામુ સોંપી દીધુ છે.
આઈઆઈએમ અમદાવાદના ડિરેકર આશિષ નંદાએ આજે એકાએક રાજીનામુ આપી દેતા આઈઆઈએમ અમદાવાદની તમામ ફેકલ્ટી સહિતના સ્ટાફમાં અને ટોપ આઈઆઈએમમાં ખળભળાટ મચી ગયો છે.મહત્વનું છે કે તેઓની ટર્મ પાંચ વર્ષની હોઈ દોઢ વર્ષ પહેલા જ રાજીનામુ આપી દીધુ હોઈ તર્કવિતર્ક ઉભા થયા છે.
ડિરેકટર પ્રોફેસર આશિષ નંદાએ સપ્ટેમ્બર ૨૦૧૨મા સમીર બરૃઆના ગયા બાદ આઈઆઈએમ અમદાવાદના ડિરેકટર તરીકે નિમાયા હતા.જેઓની ટર્મ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૮ના પુરી થતી હતી પરંતુ દોઢ વર્ષ પહેલા તેઓએ આજે એકાએક આઈઆઈએમ અમદાવાદના ચેરમેન કુમાર મંગલમ બિરલાને રાજીનામુ સોંપી દીધુ છે.