આતંકીઓ પ્રત્યે કૂણું વલણ રાખવાનો પાક. સરકારના ચહેરા પરનો નકાબ ફરી ખુલ્લો થઈ ગયો છે. આખા વિશ્વને આતંકવાદના મામલે ઉલ્લુ બનાવતા પાક.ના નાપાક ઇરાદા ફરી ખુલ્લા પડયા છે. ભારતમાં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને ઇમરાન સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠનની યાદીમાંથી બહાર કરવામાં આવેલ છે અને તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. ઇમરાન સરકાર જે રીતે હાફિઝ સઇદ પર મહેરબાન થઈ છે તે વાત પુરવાર કરે છે કે પાક.માં આતંકીઓેને શરણ આપવામાં આવે છે અને તેની ધરતી પરથી આખા વિશ્વમાં આતંક ફેલાવવામાં આવે છે.
આતંકીઓ પ્રત્યે કૂણું વલણ રાખવાનો પાક. સરકારના ચહેરા પરનો નકાબ ફરી ખુલ્લો થઈ ગયો છે. આખા વિશ્વને આતંકવાદના મામલે ઉલ્લુ બનાવતા પાક.ના નાપાક ઇરાદા ફરી ખુલ્લા પડયા છે. ભારતમાં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને ઇમરાન સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠનની યાદીમાંથી બહાર કરવામાં આવેલ છે અને તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. ઇમરાન સરકાર જે રીતે હાફિઝ સઇદ પર મહેરબાન થઈ છે તે વાત પુરવાર કરે છે કે પાક.માં આતંકીઓેને શરણ આપવામાં આવે છે અને તેની ધરતી પરથી આખા વિશ્વમાં આતંક ફેલાવવામાં આવે છે.