Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાના કેસની વણથંભી વણઝાર સામે આવી રહી છે. ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૯૪૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના પગલે દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બાર હજારને પાર કરીને ૧૨,૩૮૦ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ મોત સાથે દેશનો કુલ મૃતાંક ૪૧૪ પર પહોંચ્યો હતો. 
 

દેશમાં કોરોનાના કેસની વણથંભી વણઝાર સામે આવી રહી છે. ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૯૪૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના પગલે દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બાર હજારને પાર કરીને ૧૨,૩૮૦ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ મોત સાથે દેશનો કુલ મૃતાંક ૪૧૪ પર પહોંચ્યો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ