Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુરૂવારે વધુ ૩૧૩ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ- ૧૯ના કેસોની સંખ્યા ૪૩૯૫એ પહોંચી છે. વિતેલા ૨૪ કલાકમાં પ્રાથમિક રીતે માત્ર કોરોના વાઈરસને કારણે પાંચ સહિત કુલ ૧૭ દર્દીઓના અવસાનથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૨૧૪એ પહોંચ્યો છે. આ સમયમાં વધુ ૮૭ને ડિસ્ચાર્જ મળતા હવે સાજા થઈ ઘરે પહોંચનારા દર્દીઓની સંખ્યા વધીને ૬૧૩એ પહોંચ્યાનું આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ગુરૂવારે સાંજે જાહેર કર્યુ હતુ. 
 

ગુરૂવારે વધુ ૩૧૩ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ- ૧૯ના કેસોની સંખ્યા ૪૩૯૫એ પહોંચી છે. વિતેલા ૨૪ કલાકમાં પ્રાથમિક રીતે માત્ર કોરોના વાઈરસને કારણે પાંચ સહિત કુલ ૧૭ દર્દીઓના અવસાનથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૨૧૪એ પહોંચ્યો છે. આ સમયમાં વધુ ૮૭ને ડિસ્ચાર્જ મળતા હવે સાજા થઈ ઘરે પહોંચનારા દર્દીઓની સંખ્યા વધીને ૬૧૩એ પહોંચ્યાનું આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ગુરૂવારે સાંજે જાહેર કર્યુ હતુ. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ