કોરોના વાઇરસ સામે લડવા અને રોગચાળાને પ્રસરતો અટકાવવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ગરીબ વર્ગ, સ્થળાંતરી કામદારો, શ્રમિકો અને ખેતમજૂરોને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે મોદી સરકારે રૂપિયા ૧.૭૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.
કોરોના વાઇરસ સામે લડવા અને રોગચાળાને પ્રસરતો અટકાવવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ગરીબ વર્ગ, સ્થળાંતરી કામદારો, શ્રમિકો અને ખેતમજૂરોને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે મોદી સરકારે રૂપિયા ૧.૭૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.