Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચોથા દિવસે ટ્રિપલ ચલાક વિશે સુનાવણી થશે. તેમાં એટર્ની જનરલ સરકાર તરફથી તેમનો પક્ષ મુકે તેવી શક્યતા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ ખેહરે પૂછ્યું હતું કે, જે કામ ખુદાની દ્રષ્ટીએ પાપ છે, તો તેને કાયદાકીય રીતે માન્ય કેવી રીતે ગણી શકાય? આ મુદ્દા વિશે કોર્ટને માહિતી આપતા સીનિયર એડ્વોકેટ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, એક સાથે ત્રણ તલાક કહેવું ખુદાની નજરમાં પાપ છે પરંતુ પર્સનલ લોમાં માન્ય છે.
 

સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચોથા દિવસે ટ્રિપલ ચલાક વિશે સુનાવણી થશે. તેમાં એટર્ની જનરલ સરકાર તરફથી તેમનો પક્ષ મુકે તેવી શક્યતા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ ખેહરે પૂછ્યું હતું કે, જે કામ ખુદાની દ્રષ્ટીએ પાપ છે, તો તેને કાયદાકીય રીતે માન્ય કેવી રીતે ગણી શકાય? આ મુદ્દા વિશે કોર્ટને માહિતી આપતા સીનિયર એડ્વોકેટ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, એક સાથે ત્રણ તલાક કહેવું ખુદાની નજરમાં પાપ છે પરંતુ પર્સનલ લોમાં માન્ય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ