જૂનમાં શાકભાજી અને ઇંધણના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૫.૭૭ ટકા થઇ ગયો છે. જે ચાર વર્ષની ઉંચી સપાટી દર્શાવે છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિમાં વ્યાજ દરોમાં વધારો કરે તેવી શક્યતા છે. આજે જારી કરાયેલા સરકારી આંકડા મુજબ મે મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૪.૪૩ ટકા હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ ફુગાવો ૦.૯૦ ટકા હતો.
જૂનમાં શાકભાજી અને ઇંધણના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૫.૭૭ ટકા થઇ ગયો છે. જે ચાર વર્ષની ઉંચી સપાટી દર્શાવે છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિમાં વ્યાજ દરોમાં વધારો કરે તેવી શક્યતા છે. આજે જારી કરાયેલા સરકારી આંકડા મુજબ મે મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૪.૪૩ ટકા હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ ફુગાવો ૦.૯૦ ટકા હતો.