પંચમહાલ બેઠક પર ભાજપે ૨૦૧૪ની લોકસભા બેઠક પર જીતેલા ઉમેદવારની ટીકીટ કાપીને લુણાવાડા બેઠકના ધારાસભ્યને ટીકીટ આપી છ. તેઓ ખેતી અને સમાજ સેવા સાથે જોડાયેલા છે.
ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ લુણાવાડા તાલુકાના લકડીપોયલા ગામની શાળામાં આચાર્ય હતા તેઓની રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો ૧૦ વર્ષ સુધી સરપંચ તરીકે પણ ચુંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સુધી રહ્યા હતા બાદમાં રતનસિંહ રાઠોડ લુણાવાડા બેઠક પરથી વિધાનસભાની ચુંટણીમાં અપક્ષ તરીકે આ બેઠક જીત્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.
પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૫૬.૨૦ લાખ સંપતિ જાહેર કરી છે અને તેઓના પર કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી અને બીએ. બી. એડ સુધી અભ્યાસ કરેલ છે.
પંચમહાલ બેઠક પર ભાજપે ૨૦૧૪ની લોકસભા બેઠક પર જીતેલા ઉમેદવારની ટીકીટ કાપીને લુણાવાડા બેઠકના ધારાસભ્યને ટીકીટ આપી છ. તેઓ ખેતી અને સમાજ સેવા સાથે જોડાયેલા છે.
ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ લુણાવાડા તાલુકાના લકડીપોયલા ગામની શાળામાં આચાર્ય હતા તેઓની રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો ૧૦ વર્ષ સુધી સરપંચ તરીકે પણ ચુંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સુધી રહ્યા હતા બાદમાં રતનસિંહ રાઠોડ લુણાવાડા બેઠક પરથી વિધાનસભાની ચુંટણીમાં અપક્ષ તરીકે આ બેઠક જીત્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.
પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૫૬.૨૦ લાખ સંપતિ જાહેર કરી છે અને તેઓના પર કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી અને બીએ. બી. એડ સુધી અભ્યાસ કરેલ છે.