Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશજોગ ૩૭મી મન કી બાત સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્રનાં મિશનો દ્વારા ભારતે વિશ્વશાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે. ભારત સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ મિશનોમાં યોગદાન આપતો ત્રીજો મોટો દેશ છે. ૭,૦૦૦ ભારતીય જવાન સમગ્ર વિશ્વમાં વિવિધ મિશનો પર તહેનાત કરાયા છે. ભારતીય જવાનો ન કેવળ શાંતિ જાળવવામાં પરંતુ સંખ્યાબંધ દેશોમાં લોકોને મેડિકલસેવાઓ આપી રહ્યા છે.

દેશજોગ ૩૭મી મન કી બાત સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્રનાં મિશનો દ્વારા ભારતે વિશ્વશાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે. ભારત સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ મિશનોમાં યોગદાન આપતો ત્રીજો મોટો દેશ છે. ૭,૦૦૦ ભારતીય જવાન સમગ્ર વિશ્વમાં વિવિધ મિશનો પર તહેનાત કરાયા છે. ભારતીય જવાનો ન કેવળ શાંતિ જાળવવામાં પરંતુ સંખ્યાબંધ દેશોમાં લોકોને મેડિકલસેવાઓ આપી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ