Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બુધવારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને માત આપીને પાંચ મેચોની ટી-20 સીરીઝમાં 3-0થી જીત મેળવી લીધી છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. ત્યારે આવતીકાલે (શુક્રવારે) આ શ્રેણીની ચોથી મેચ યોજાનાર છે. જેમાં ઋષભ પંત, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને નવદીપ સૈનીને તક મળી શકે છે. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરની મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, અમે સિરીઝ જીતી લીધી છે. હવે અન્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાશે.

બુધવારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને માત આપીને પાંચ મેચોની ટી-20 સીરીઝમાં 3-0થી જીત મેળવી લીધી છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. ત્યારે આવતીકાલે (શુક્રવારે) આ શ્રેણીની ચોથી મેચ યોજાનાર છે. જેમાં ઋષભ પંત, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને નવદીપ સૈનીને તક મળી શકે છે. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરની મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, અમે સિરીઝ જીતી લીધી છે. હવે અન્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ