Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતીય વાયુ સેનાના 12 વિમાનોએ આજે વહેલી સવારે પાકિસ્તાનના પીઓકે વિસ્તારમાં જઇને અંદાજે 1 હજાર કિલો બોંબ વરસાવીને જૈશ-એ-મોહમ્મદ દ્વારા ચલાવાતા આતંકીઓના સ્થળો પર સતત 21 મિનિટ સુધી બોંબમારો કરીને અંદાજે 300 આતંકીઓનો ખાત્મો બોલાવીને પુલવામાનો બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાન સામે આજે કરેલા આ હવાઇ હુમલા માટે મિરાજ-2000 વિમાનનો ઉપયોગ કર્યો હતો. ભારતના બહાદુર પાયલટ પાકિસ્તાન પર હુમલો કરીને સફળતાપૂર્વક સલામત પરત ફર્યા હતા. ભારતને કોઇ નુકશાન થયું નથી. દેશ આખામાં લોકો ભારતના વાયુદળના પાયલટ અને કેન્દ્ર સરકારને અભિનંદન આપી રહ્યાં છે.

  • ભારતીય વાયુ સેનાના 12 વિમાનોએ આજે વહેલી સવારે પાકિસ્તાનના પીઓકે વિસ્તારમાં જઇને અંદાજે 1 હજાર કિલો બોંબ વરસાવીને જૈશ-એ-મોહમ્મદ દ્વારા ચલાવાતા આતંકીઓના સ્થળો પર સતત 21 મિનિટ સુધી બોંબમારો કરીને અંદાજે 300 આતંકીઓનો ખાત્મો બોલાવીને પુલવામાનો બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાન સામે આજે કરેલા આ હવાઇ હુમલા માટે મિરાજ-2000 વિમાનનો ઉપયોગ કર્યો હતો. ભારતના બહાદુર પાયલટ પાકિસ્તાન પર હુમલો કરીને સફળતાપૂર્વક સલામત પરત ફર્યા હતા. ભારતને કોઇ નુકશાન થયું નથી. દેશ આખામાં લોકો ભારતના વાયુદળના પાયલટ અને કેન્દ્ર સરકારને અભિનંદન આપી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ