Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારે દિલ્હીમાં રહેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 50% કરવાનો નિર્ણય લીધો છે. ભારતે લીધેલા આ નિર્ણય બાદ હાઈકમિશનમાં કામ કરતા કમચારીઓની સંખ્યા 110થી લઈને ૫૫ થઇ જશે. ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને આપી હતી. 

આ અંગે મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને આ બાબતે જાણ કરવામાં આવી છે. આ આદેશને એક અઠવાડિયાની અંદર લાગૂ કરવાનો રહેશે. ભારતે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓ જાસૂસી અને આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ જેવી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે.”

ભારત સરકારે દિલ્હીમાં રહેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 50% કરવાનો નિર્ણય લીધો છે. ભારતે લીધેલા આ નિર્ણય બાદ હાઈકમિશનમાં કામ કરતા કમચારીઓની સંખ્યા 110થી લઈને ૫૫ થઇ જશે. ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને આપી હતી. 

આ અંગે મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને આ બાબતે જાણ કરવામાં આવી છે. આ આદેશને એક અઠવાડિયાની અંદર લાગૂ કરવાનો રહેશે. ભારતે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓ જાસૂસી અને આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ જેવી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે.”

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ