Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડોનેશિયાના જાવા દ્વીપમાં આવેલા ભૂકંપથી મરનારાઓની સંખ્યા મંગળવારે વધીને ૨૬૮ થઇ ગઇ છે કારણકે ધરાશયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતાં. હજુ પણ ૧૫૧ લોકો લાપતા છે. આ માહિતી નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ આપી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ