ઇન્ડોનેશિયાના જાવા દ્વીપમાં આવેલા ભૂકંપથી મરનારાઓની સંખ્યા મંગળવારે વધીને ૨૬૮ થઇ ગઇ છે કારણકે ધરાશયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતાં. હજુ પણ ૧૫૧ લોકો લાપતા છે. આ માહિતી નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ આપી હતી.
ઇન્ડોનેશિયાના જાવા દ્વીપમાં આવેલા ભૂકંપથી મરનારાઓની સંખ્યા મંગળવારે વધીને ૨૬૮ થઇ ગઇ છે કારણકે ધરાશયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતાં. હજુ પણ ૧૫૧ લોકો લાપતા છે. આ માહિતી નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ આપી હતી.
Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.