Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન કાર્યાલયે કેન્દ્રીય મંત્રીઓ સામે મળેલી કથિત ભ્રષ્ટાચારની ફરિયાદોની માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. પીએમઓએ જણઆવ્યું કે, આ પ્રકારની સૂચના આપવા માટે જટિલ કવાયત હાથ ધરવી પડે તેમ છે. પીએમઓનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશની મુખ્ય તપાસ એજન્સ્સી સીપીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે.
 

વડા પ્રધાન કાર્યાલયે કેન્દ્રીય મંત્રીઓ સામે મળેલી કથિત ભ્રષ્ટાચારની ફરિયાદોની માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. પીએમઓએ જણઆવ્યું કે, આ પ્રકારની સૂચના આપવા માટે જટિલ કવાયત હાથ ધરવી પડે તેમ છે. પીએમઓનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશની મુખ્ય તપાસ એજન્સ્સી સીપીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ