Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની બહાર વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરાને આહ્વાન કરતા ભારતીય એનઆરઆઇ વિભાગનાં મંત્રી સ્વાતિ સિંહે ભારતીય-અમેરિકનોને ઐતિહાસિક વારાણસીમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) 21મીથી 23મી જાન્યુઆરી, 2019 દરમિયાન ઉત્તર પ્રદેશના ઐતિહાસિક શહેર વારાણસીમાં યોજાશે. આ વર્ષના પીબીડીની થીમ નવા ભારતના નિર્માણમાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ