પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે રામ મંદિર મામલાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું છે. રામ મંદિર માટે રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવાની વાત પર ચિદમ્બરમે કહ્યું કે આ અસંવૈધાનિક છે.
મામલો જ્યારે કોર્ટમાં છે તો સરકાર આવું એલાન કરીને જમીન પર પાણીનું સ્તર જાણવાની કોશિશ કરી રહી છે.
પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે રામ મંદિર મામલાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું છે. રામ મંદિર માટે રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવાની વાત પર ચિદમ્બરમે કહ્યું કે આ અસંવૈધાનિક છે.
મામલો જ્યારે કોર્ટમાં છે તો સરકાર આવું એલાન કરીને જમીન પર પાણીનું સ્તર જાણવાની કોશિશ કરી રહી છે.