J&Kમાં ટોળાએ DSP મોહમ્મદ અયુબ પંડિતની હત્યા કરી નાંખી. કાશ્મીરના નોહટ્ટામાં જામિયા મસ્જિદની બહાર આ ઘટના બની. DSP પર એવો આરોપ લગાવાયો કે, ડીએસપી મસ્જિદની અંદર જતા અને બહાર આવતા લોકોના ફોટા પાડતા હતા. તેથી લોકોને તેમના પર શક ગયો. લોકો અયૂબ તરફ આગળ વધ્યા કે તેમણે ફાયરિંગ શરુ કર્યું. જેમાં ત્રણ જણા ઘાયલ થતાં ભીડ વધારે ગુસ્સે થઈ. પોલીસે જાહેર કર્યું કે વધુ એક પોલીસ ઓફિસરે ડ્યૂટી દરમિયાન તેનો જીવ ગુમાવ્યો છે.
J&Kમાં ટોળાએ DSP મોહમ્મદ અયુબ પંડિતની હત્યા કરી નાંખી. કાશ્મીરના નોહટ્ટામાં જામિયા મસ્જિદની બહાર આ ઘટના બની. DSP પર એવો આરોપ લગાવાયો કે, ડીએસપી મસ્જિદની અંદર જતા અને બહાર આવતા લોકોના ફોટા પાડતા હતા. તેથી લોકોને તેમના પર શક ગયો. લોકો અયૂબ તરફ આગળ વધ્યા કે તેમણે ફાયરિંગ શરુ કર્યું. જેમાં ત્રણ જણા ઘાયલ થતાં ભીડ વધારે ગુસ્સે થઈ. પોલીસે જાહેર કર્યું કે વધુ એક પોલીસ ઓફિસરે ડ્યૂટી દરમિયાન તેનો જીવ ગુમાવ્યો છે.