Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વિરૂધ્ધ કરાયેલ માનહાનિના કેસમાં કેજરીવાલની તરફથી રજૂ થનાર પ્રખ્યાત વકીલ રામ જેઠમલાણીએ હવે કેજરીવાલનો સાથ છોડી દીધો છે. સીએમ કેજરીવાલના વરિષ્ઠ સલાહકાર રામ જેઠમલાણીએ કેજરીવાલને એકપત્ર લખીને માનહાનિ કેસથી હટી જવાનું અને પોતાની કાયદાકીય ફીની ચૂકવણી કરવા માટે કહ્યું છે.

કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વિરૂધ્ધ કરાયેલ માનહાનિના કેસમાં કેજરીવાલની તરફથી રજૂ થનાર પ્રખ્યાત વકીલ રામ જેઠમલાણીએ હવે કેજરીવાલનો સાથ છોડી દીધો છે. સીએમ કેજરીવાલના વરિષ્ઠ સલાહકાર રામ જેઠમલાણીએ કેજરીવાલને એકપત્ર લખીને માનહાનિ કેસથી હટી જવાનું અને પોતાની કાયદાકીય ફીની ચૂકવણી કરવા માટે કહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ