Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાવરકુંડલાથી જૂનાગઢ તરફ જઈ રહેલી ખાનગી બસ વિસાવદર-ધારી રોડ પર આવેલા લાલપુર નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 22થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતની જાણ થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાવરકુંડલાથી જૂનાગઢ તરફ જઈ રહેલી ખાનગી બસ વિસાવદર-ધારી રોડ પર આવેલા લાલપુર નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 22થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતની જાણ થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ