જવાનો શહીદ થયા હતા તેમાં મુઝફ્ફરનગરના એક જવાનનો પણ સમાવેશ થાય છે. આ જવાનના પરિવારમાં હાલ આક્રાંદનો માહોલ છે. મનોજ કુમાર નામના જવાનનાં નાના ભાઇએ જણાવ્યું હતું કે સરકાર આ હુમલાનો બદલો લે અને પરિવારની પુરી મદદ કરે. મનોજની માએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પુરા પરિવારનું ગુજરાન મનોજ એકલો ઉઠાવતો હતો. મનોજની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર નક્સલીઓ સામે લડતા લડતા શહીદ થયો છે. મને મારા પુત્ર પર ગૌરવ છે.
જવાનો શહીદ થયા હતા તેમાં મુઝફ્ફરનગરના એક જવાનનો પણ સમાવેશ થાય છે. આ જવાનના પરિવારમાં હાલ આક્રાંદનો માહોલ છે. મનોજ કુમાર નામના જવાનનાં નાના ભાઇએ જણાવ્યું હતું કે સરકાર આ હુમલાનો બદલો લે અને પરિવારની પુરી મદદ કરે. મનોજની માએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પુરા પરિવારનું ગુજરાન મનોજ એકલો ઉઠાવતો હતો. મનોજની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર નક્સલીઓ સામે લડતા લડતા શહીદ થયો છે. મને મારા પુત્ર પર ગૌરવ છે.