આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા ધમાસાનને રોકવાનો પ્રયાસ મંગળવારે આખી રાત ચાલ્યો હતો, તેમ છતા હજી કોઈ સ્પષ્ટતા થતી નથી. કુમાર વિશ્વાસની ખુલ્લેઆમ બગાવત બાદ મંગળવારે મોડી રાત સુધી તેને મનાવવાના પ્રયાસો ચાલુ હતા. ખુદ કેજરીવાલ કુમાર વિશ્વાસના ઘરે પહોંચ્યા હતા અને પછી કુમાર વિશ્વાસને લઈને પોતાના ઘરે ગયા હતા. બાદમાં જ્યારે કુમાર વિશ્વાસ કેજરીવાલના ઘરથી બહાર નીકળ્યાતો તેમણે મીડિયાને કંઈ જ ન કહ્યુ અને નીકળી ગયા.
આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા ધમાસાનને રોકવાનો પ્રયાસ મંગળવારે આખી રાત ચાલ્યો હતો, તેમ છતા હજી કોઈ સ્પષ્ટતા થતી નથી. કુમાર વિશ્વાસની ખુલ્લેઆમ બગાવત બાદ મંગળવારે મોડી રાત સુધી તેને મનાવવાના પ્રયાસો ચાલુ હતા. ખુદ કેજરીવાલ કુમાર વિશ્વાસના ઘરે પહોંચ્યા હતા અને પછી કુમાર વિશ્વાસને લઈને પોતાના ઘરે ગયા હતા. બાદમાં જ્યારે કુમાર વિશ્વાસ કેજરીવાલના ઘરથી બહાર નીકળ્યાતો તેમણે મીડિયાને કંઈ જ ન કહ્યુ અને નીકળી ગયા.