દિલ્હી સરકારના ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશ પર સત્તારૂઢ આમ આદમી પાર્ટી પાસે સરકારી જાહેરખબરમાં પ્રજાના નાણાંનો વસુલાત કરવાની કાર્યવાહી શરૂ કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારી છે. આ નોટિસની સાથે જ કેજરીવાલ દેશના પહેલા મુખ્યમંત્રી બન્યા છે. જેમને પોતાની સરકારના વિભાગે જ નોટિસ મકલી છે.