Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત અબદુલ બાસિતે રવિવારે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતના અંતિમ ચુકાદા કરતાં પાકિસ્તાનના સ્થાનિક કાયદાનું વર્ચસ્વ વધુ રહેશે તે મુજબનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકને મૃત્યુદંડની સજાના કિસ્સામાં આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા માનઈહુકમના આદેશને માનવા પાકિસ્તાન બંધાયેલો છે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સંપર્ક સાધીને તેના ચુકાદાની પુનઃ સમીક્ષા કરવા વિનંતી કરી હોવા છતાં બાસિતનું નિવેદન કહે છે કે જાધવનું જીવન હાલ સલામત છે. બાસિતે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વચનબદ્ધ છે. કુલભૂષણ કેસમાં અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી મૃત્યુદંડની સજા પર આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા મનાઈહુમકનનું પાકિસ્તાન પાલન કરશે.
 

પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત અબદુલ બાસિતે રવિવારે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતના અંતિમ ચુકાદા કરતાં પાકિસ્તાનના સ્થાનિક કાયદાનું વર્ચસ્વ વધુ રહેશે તે મુજબનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકને મૃત્યુદંડની સજાના કિસ્સામાં આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા માનઈહુકમના આદેશને માનવા પાકિસ્તાન બંધાયેલો છે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સંપર્ક સાધીને તેના ચુકાદાની પુનઃ સમીક્ષા કરવા વિનંતી કરી હોવા છતાં બાસિતનું નિવેદન કહે છે કે જાધવનું જીવન હાલ સલામત છે. બાસિતે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વચનબદ્ધ છે. કુલભૂષણ કેસમાં અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી મૃત્યુદંડની સજા પર આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા મનાઈહુમકનનું પાકિસ્તાન પાલન કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ