રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ તેમનાં ઘરે આઈટી અને ઈડીની રેડ પડયા પછી ફફડી ગયા છે. રૂ. ૧,૦૦૦ કરોડનાં જમીન કૌભાંડમાં હાથ ખરડાયા પછી લાલુપ્રસાદે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને ફોન કરીને કહ્યું કે, હવે જો સંગઠિત નહીં થઈએ તો ખતમ થઈ જઈશું. લાલુપ્રસાદે સોનિયા ગાંધીને ૨૭ ઓગસ્ટના રોજ યોજાનારી ભાજપવિરોધી રેલીમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. લાલુએ સોનિયાને કહ્યું છે કે જો આપ ન આવી શકો તો પ્રિયંકાને મોકલશો.
રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ તેમનાં ઘરે આઈટી અને ઈડીની રેડ પડયા પછી ફફડી ગયા છે. રૂ. ૧,૦૦૦ કરોડનાં જમીન કૌભાંડમાં હાથ ખરડાયા પછી લાલુપ્રસાદે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને ફોન કરીને કહ્યું કે, હવે જો સંગઠિત નહીં થઈએ તો ખતમ થઈ જઈશું. લાલુપ્રસાદે સોનિયા ગાંધીને ૨૭ ઓગસ્ટના રોજ યોજાનારી ભાજપવિરોધી રેલીમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. લાલુએ સોનિયાને કહ્યું છે કે જો આપ ન આવી શકો તો પ્રિયંકાને મોકલશો.