Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાના કેસ હજુ વધશે. તેમણે સાથે કહ્યું કે દિલ્હીની તમામ હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ મુજબ તમામની સારવાર થશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનું પાલન થશે. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ બાદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. 
 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાના કેસ હજુ વધશે. તેમણે સાથે કહ્યું કે દિલ્હીની તમામ હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ મુજબ તમામની સારવાર થશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનું પાલન થશે. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ બાદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ