Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (World Health Organization) એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું કે, લૉકડાઉન હટવાથી ભારતમાં કોરોના વાયરસના મામલામાં ઉછાળ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઈને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી, પરંતુ દેશમાં માર્ચમાં લાગૂ લૉકડાઉન હટાવવાની સાથે આ પ્રકારનું જોખમ બનેલું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વાસ્થ્ય આપાત સ્થિતિ કાર્યક્રમના કાર્યકારી ડાયરેક્ટર મિશેલ રિયાને શુક્રવારે કહ્યુકે, ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા બમણી થવાના સમયનું સ્તર આ સમયે આશરે ત્રણ સપ્તાહ છે. 
 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (World Health Organization) એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું કે, લૉકડાઉન હટવાથી ભારતમાં કોરોના વાયરસના મામલામાં ઉછાળ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઈને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી, પરંતુ દેશમાં માર્ચમાં લાગૂ લૉકડાઉન હટાવવાની સાથે આ પ્રકારનું જોખમ બનેલું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વાસ્થ્ય આપાત સ્થિતિ કાર્યક્રમના કાર્યકારી ડાયરેક્ટર મિશેલ રિયાને શુક્રવારે કહ્યુકે, ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા બમણી થવાના સમયનું સ્તર આ સમયે આશરે ત્રણ સપ્તાહ છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ