Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર સરકારે છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત ઉગ્ર સામાજીક આંદોલન સામે ઘૂંટણિયે પડી છે. મરાઠાઓને વિશેષ અનામત આપવાની જાહેરાત પછી હવે આદિવાસી ખેડૂતોની માગણીઓ લેખિતમાં સ્વીકારી સરકારે તેનો અમલ કરવાનું વચન આપ્યું હતું. વિધાનભવન ખાતેની બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડિસેમ્બર સુધીમાં વનાધિકાર કાયદો લાગુ કરવાની લેખિત બાંયધરી આપી અને કહ્યું કે, આગામી ત્રણ મહિનામાં તમામ માગણીઓનો ઉકેલ લાવવામાં આવશે.
 

મહારાષ્ટ્ર સરકારે છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત ઉગ્ર સામાજીક આંદોલન સામે ઘૂંટણિયે પડી છે. મરાઠાઓને વિશેષ અનામત આપવાની જાહેરાત પછી હવે આદિવાસી ખેડૂતોની માગણીઓ લેખિતમાં સ્વીકારી સરકારે તેનો અમલ કરવાનું વચન આપ્યું હતું. વિધાનભવન ખાતેની બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડિસેમ્બર સુધીમાં વનાધિકાર કાયદો લાગુ કરવાની લેખિત બાંયધરી આપી અને કહ્યું કે, આગામી ત્રણ મહિનામાં તમામ માગણીઓનો ઉકેલ લાવવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ