Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેના  ના 16 બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદે  એ રવિવારે સુપ્રીમ કોર્ટ માં બે અરજી કરી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. આ સિવાય એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાયક દળના નેતા પદથી હટાવીને અજય ચૌધરીની નિમણુક કરવાને લઇને પડકાર આપ્યો છે. ધારાસભ્યોના પરિવારોની સુરક્ષાની પણ માંગણી કરવામાં આવી છે.
 

મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેના  ના 16 બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદે  એ રવિવારે સુપ્રીમ કોર્ટ માં બે અરજી કરી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. આ સિવાય એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાયક દળના નેતા પદથી હટાવીને અજય ચૌધરીની નિમણુક કરવાને લઇને પડકાર આપ્યો છે. ધારાસભ્યોના પરિવારોની સુરક્ષાની પણ માંગણી કરવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ