Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગરવી ગુજરાતના  કચ્છમાં ભુજ પાસે આવેલું માનકુવા ગામ. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી  અનેકવાર પ્રસાદીભૂત બનેલું આ ગામ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક  હરિભક્તોએ ભાઈઓ તથા બહેનોના શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ અવસરે ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરી હતી. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે શિલા - ઈંટોનું  કુમકુમ, અક્ષતથી પૂજન અર્ચન કરી શિલાન્યાસ વિધિ કર્યો હતો. ત્યારબાદ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજન કરેલી ઈંટો મસ્તકે લાવી હતી અને પૂજનીય સંતો એ શિલાઓનું પાયામાં આરોપણ કર્યું. વેદોક્ત  વિધિ અનુસાર શિલાન્યાસ પૂર્ણ સંપન્ન થયા બાદ સૌ સંતો હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામી બાપાની આરતી ઉતારી હતી.

ગરવી ગુજરાતના  કચ્છમાં ભુજ પાસે આવેલું માનકુવા ગામ. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી  અનેકવાર પ્રસાદીભૂત બનેલું આ ગામ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક  હરિભક્તોએ ભાઈઓ તથા બહેનોના શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ અવસરે ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરી હતી. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે શિલા - ઈંટોનું  કુમકુમ, અક્ષતથી પૂજન અર્ચન કરી શિલાન્યાસ વિધિ કર્યો હતો. ત્યારબાદ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજન કરેલી ઈંટો મસ્તકે લાવી હતી અને પૂજનીય સંતો એ શિલાઓનું પાયામાં આરોપણ કર્યું. વેદોક્ત  વિધિ અનુસાર શિલાન્યાસ પૂર્ણ સંપન્ન થયા બાદ સૌ સંતો હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામી બાપાની આરતી ઉતારી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ