Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS East સ્કૂલની ખોટી NOC મામલે DPSના સીઈઓ મંજુલા પૂજા શ્રોફ દ્વારા આગોતરા જામીન મેળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દેવાતાં મંજુલા શ્રોફે હાઇકોર્ટની શરણ લીધી છે. 
 

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS East સ્કૂલની ખોટી NOC મામલે DPSના સીઈઓ મંજુલા પૂજા શ્રોફ દ્વારા આગોતરા જામીન મેળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દેવાતાં મંજુલા શ્રોફે હાઇકોર્ટની શરણ લીધી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ