-
વૃંદાવન અને વારાણસીમાં અંદાજે એક હજાર જ મહિલાઓ રહે છે કે જેઓ ત્યાંના મંદિરોમાં સેવા આપે છે. એક સંસ્થાના ઉપક્રમે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર ઉજવવાના હતા. ગોપીનાથ મંદિરમાં તેમનો સામહિક હોળી ઉત્સવનો તહેવાર તેમણે એ વખતે રદ્દ કર્યો કે જયારે તેમને જાણ થઇ કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થઇ ગયું છે. રાષ્ટ્રીય શોકને ધ્યાનમાં રાખીને આ વિધવા મહિલાઓએ હોળી ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કરીને સાદાઇને વરેલા વિનમ્ર એવા દિવગંત મુખ્યમંત્રીને અનોખી ભાવાજંલિ અર્પી હતી. (તસ્વીર- ગોવાના સ્વ. મુખ્યમંત્રી મનોહરના અંતિમ દર્શન કરતાં પ્રજાજનો)
-
વૃંદાવન અને વારાણસીમાં અંદાજે એક હજાર જ મહિલાઓ રહે છે કે જેઓ ત્યાંના મંદિરોમાં સેવા આપે છે. એક સંસ્થાના ઉપક્રમે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર ઉજવવાના હતા. ગોપીનાથ મંદિરમાં તેમનો સામહિક હોળી ઉત્સવનો તહેવાર તેમણે એ વખતે રદ્દ કર્યો કે જયારે તેમને જાણ થઇ કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થઇ ગયું છે. રાષ્ટ્રીય શોકને ધ્યાનમાં રાખીને આ વિધવા મહિલાઓએ હોળી ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કરીને સાદાઇને વરેલા વિનમ્ર એવા દિવગંત મુખ્યમંત્રીને અનોખી ભાવાજંલિ અર્પી હતી. (તસ્વીર- ગોવાના સ્વ. મુખ્યમંત્રી મનોહરના અંતિમ દર્શન કરતાં પ્રજાજનો)