ગુરૂવારે સવારે સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધનું મોટું અભિયાન હાથ ધર્યું. જેને અટકાવવા માટે હુલ્લડખોરો દ્વારા સુરક્ષાબળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉરી હુમલા બાદ ભારતે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના કેમ્પસને સર્જિકલ સ્ટ્રાઈક્સ દ્વારા બરબાદ કરી દીધા. હવે આ કેમ્પસ ફરી એક્ટિવ થઈ ગયા છે. POKમાં સક્રિય 15 જેટલા લોન્ચિંગ પેડ્સમાંથી કેટલાક આંતકવાદીઓએ દક્ષિણ કાશ્મીરમાં ઘૂસણખોરી હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે.
ગુરૂવારે સવારે સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધનું મોટું અભિયાન હાથ ધર્યું. જેને અટકાવવા માટે હુલ્લડખોરો દ્વારા સુરક્ષાબળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉરી હુમલા બાદ ભારતે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના કેમ્પસને સર્જિકલ સ્ટ્રાઈક્સ દ્વારા બરબાદ કરી દીધા. હવે આ કેમ્પસ ફરી એક્ટિવ થઈ ગયા છે. POKમાં સક્રિય 15 જેટલા લોન્ચિંગ પેડ્સમાંથી કેટલાક આંતકવાદીઓએ દક્ષિણ કાશ્મીરમાં ઘૂસણખોરી હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે.