-
ભારતીય વાયુ દળનું એમઆઇ-17 પ્રકારનું હેલિકોપ્ટર આજે જમ્મુ-કાશ્મિરના બડગામમાં તૂટી પડ્યું હતું. તેમાં સવાર બન્ને પાયલટ માર્યા ગયા હતા. તેમની સાથે કેટલાક ક્રૂ સભ્યો પણ માર્યા ગયા છે. અહેવાલ પ્રમાણે હેલિકોપ્ટરમાં કેટલીક ટેકનીકલ ખામી સર્જાતા તે નીચે ખાબક્યું હતું. પાયલટોને તેમાંથી સલામત બહાર નિકળી શક્યા નહોતા. હેલિકોપ્ટર નીચે પડતાં જ તેમાં આગ લાગી હતી. અને સવાર તમામ ચાર જણાં માર્યા ગયા હતા.
-
ભારતીય વાયુ દળનું એમઆઇ-17 પ્રકારનું હેલિકોપ્ટર આજે જમ્મુ-કાશ્મિરના બડગામમાં તૂટી પડ્યું હતું. તેમાં સવાર બન્ને પાયલટ માર્યા ગયા હતા. તેમની સાથે કેટલાક ક્રૂ સભ્યો પણ માર્યા ગયા છે. અહેવાલ પ્રમાણે હેલિકોપ્ટરમાં કેટલીક ટેકનીકલ ખામી સર્જાતા તે નીચે ખાબક્યું હતું. પાયલટોને તેમાંથી સલામત બહાર નિકળી શક્યા નહોતા. હેલિકોપ્ટર નીચે પડતાં જ તેમાં આગ લાગી હતી. અને સવાર તમામ ચાર જણાં માર્યા ગયા હતા.