હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને અપીલ કરી છે કે, હવે આપણે ચીનની કુરીતિઓનો જડબાતોડ જવાબ આપવાની સાથે સાથે કૈલાશ માનસરોવર, હિમાલય અને તિબેટને પણ ચીનની ચુંગાલમાંથી છોડાવવાની કવાયત તેજ કરી દેવી જોઈએ. હાલમાં જ સ્વદેશી જાગરણ મંચે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં સ્વદેશી મહારેલીનું આયોજન કર્યું હતું.
હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને અપીલ કરી છે કે, હવે આપણે ચીનની કુરીતિઓનો જડબાતોડ જવાબ આપવાની સાથે સાથે કૈલાશ માનસરોવર, હિમાલય અને તિબેટને પણ ચીનની ચુંગાલમાંથી છોડાવવાની કવાયત તેજ કરી દેવી જોઈએ. હાલમાં જ સ્વદેશી જાગરણ મંચે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં સ્વદેશી મહારેલીનું આયોજન કર્યું હતું.