મોદી સરકારના કતલખાના બંધ કરવાની નીતિને લોકો બીફબેનની નીતિ માની રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે શું સરકાર નક્કી કરશે કે કોણે શું ખાવુ? આ અંગે વિદ્યાર્થીઓ સહિત અમુક કોંગી નેતાઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે. કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને પણ આ અંગે મોદી સરકાર વિરોધ વ્યક્ત કર્યો છે. કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને પણ કેન્દ્ર સરકારના આ નિર્ણય ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે,હવે લોકોએ શું ખાવુ અને શું ન ખાવુ એ પણ સરકાર નક્કી કરશે? બીફ બેનને કારણે આ વ્યવસાયમાં જોડાએલા લાખો લોકોની રોજી રોટી સરકાર છીનવી રહી છે.
મોદી સરકારના કતલખાના બંધ કરવાની નીતિને લોકો બીફબેનની નીતિ માની રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે શું સરકાર નક્કી કરશે કે કોણે શું ખાવુ? આ અંગે વિદ્યાર્થીઓ સહિત અમુક કોંગી નેતાઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે. કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને પણ આ અંગે મોદી સરકાર વિરોધ વ્યક્ત કર્યો છે. કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને પણ કેન્દ્ર સરકારના આ નિર્ણય ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે,હવે લોકોએ શું ખાવુ અને શું ન ખાવુ એ પણ સરકાર નક્કી કરશે? બીફ બેનને કારણે આ વ્યવસાયમાં જોડાએલા લાખો લોકોની રોજી રોટી સરકાર છીનવી રહી છે.