Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ સરહદે જવાનોના માથા કપાયાની ઘટના સામે આવી હતી. જ્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યા. મોદીએ આ કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રથી દેશ આગળ વધી રહ્યો છે. મોદીએ દિલ્હીમાં રામાનુજાચાર્યની ૧૦૦૦મી જયંતી નિમિત્તે તેમના માનમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી. જે દરમિયાન તેઓએ આ નિવેદન કર્યું હતું. 
 

એક તરફ સરહદે જવાનોના માથા કપાયાની ઘટના સામે આવી હતી. જ્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યા. મોદીએ આ કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રથી દેશ આગળ વધી રહ્યો છે. મોદીએ દિલ્હીમાં રામાનુજાચાર્યની ૧૦૦૦મી જયંતી નિમિત્તે તેમના માનમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી. જે દરમિયાન તેઓએ આ નિવેદન કર્યું હતું. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ