જીપીએસસી દ્રારા ક્લાસ નવ-ટુની મુખ્ય પરીક્ષાના તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં ભરતી કરનાર 460 જગ્યાઓની સામે ત્રણ ગણા ઉમેદવારોને પાસ જાહેર કરીને ઈન્ટરવ્યુ માટે ક્વોલિફાઈડ કરાયા હતા. આ સંખ્યા અપુરતી છે અને ત્રણ ગણાને બદલે છ ગણા ઉમેદવારોને પાસ કરીને ઇન્ટરવ્યુમાં બોલાવવા જોઈએ તેવી રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીપીએસસીના સભ્યો સહિતના સ્તાધીશોને કરવામાં આવતા સ્કેલની પધ્ધતિ પછી વધુ એક વિવાદ ઉભો થયો છે.
જીપીએસસી દ્રારા ક્લાસ નવ-ટુની મુખ્ય પરીક્ષાના તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં ભરતી કરનાર 460 જગ્યાઓની સામે ત્રણ ગણા ઉમેદવારોને પાસ જાહેર કરીને ઈન્ટરવ્યુ માટે ક્વોલિફાઈડ કરાયા હતા. આ સંખ્યા અપુરતી છે અને ત્રણ ગણાને બદલે છ ગણા ઉમેદવારોને પાસ કરીને ઇન્ટરવ્યુમાં બોલાવવા જોઈએ તેવી રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીપીએસસીના સભ્યો સહિતના સ્તાધીશોને કરવામાં આવતા સ્કેલની પધ્ધતિ પછી વધુ એક વિવાદ ઉભો થયો છે.