-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુના કન્યાકુમારી ખાતે આયોજીત જાહેરસભામાં વિરોધ પક્ષો પર રાજકીય પ્રહારો કરીને કહ્યું હતું કે કેટલાક પક્ષોએ મોદીથી નફરત કરતાં કરતાં દેશથી પણ નફરત કરવાનું શરૂ કર્યું છે. કેમ કે સમગ્ર દેશ ભારતની સેનાના વખાણ કરી રહી છે, બિરદાવી રહી છે ત્યારે કેટલાક પક્ષો સેનાની કામગીરી પર શંકા વ્યક્ત કરી રહ્યાં છે. આ એ જ લોકો છે કે જેમના નિવેદન પાકિસ્તાનને મદદ કરી રહ્યાં છે અને ભારતને નુકશાન કરી રહ્યાં છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું આ વિરોધપક્ષો આપણી સેનાને ટેકો આપે છે કે તેમના પર શંકા કરે છે..? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુના કન્યાકુમારી ખાતે આયોજીત જાહેરસભામાં વિરોધ પક્ષો પર રાજકીય પ્રહારો કરીને કહ્યું હતું કે કેટલાક પક્ષોએ મોદીથી નફરત કરતાં કરતાં દેશથી પણ નફરત કરવાનું શરૂ કર્યું છે. કેમ કે સમગ્ર દેશ ભારતની સેનાના વખાણ કરી રહી છે, બિરદાવી રહી છે ત્યારે કેટલાક પક્ષો સેનાની કામગીરી પર શંકા વ્યક્ત કરી રહ્યાં છે. આ એ જ લોકો છે કે જેમના નિવેદન પાકિસ્તાનને મદદ કરી રહ્યાં છે અને ભારતને નુકશાન કરી રહ્યાં છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું આ વિરોધપક્ષો આપણી સેનાને ટેકો આપે છે કે તેમના પર શંકા કરે છે..? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.