Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 નરેન્દ્ર મોદીએ પોતાના રડિયો શૉમાં ‘મન કી બાત’ કરી. મોદીએ કહ્યું કે મારી છેલ્લી મન કી બાતમાં યુવાનોને જે સલાહ આપી હતી તે પ્રમાણે નવયુવાનોએ આ વેકેશનમાં કંઇક નવું શીખવાની કોશિશ કરી છે. મોદીએ કહ્યું કે 21 જૂનને વિશ્વ યોગ દિવસની નવી ઓળખ મળી. મોદીએ કહ્યું, યોગ એ માત્ર વ્યાયામ નથી, પણ તન-મનથી ચાલતી અંતરયાત્રા છે. લોકતંત્રમાં સરકારની જવાબદારી જરૂરી છે. તેમણે કામનો હિસાબ આપવો જોઈએ.

 નરેન્દ્ર મોદીએ પોતાના રડિયો શૉમાં ‘મન કી બાત’ કરી. મોદીએ કહ્યું કે મારી છેલ્લી મન કી બાતમાં યુવાનોને જે સલાહ આપી હતી તે પ્રમાણે નવયુવાનોએ આ વેકેશનમાં કંઇક નવું શીખવાની કોશિશ કરી છે. મોદીએ કહ્યું કે 21 જૂનને વિશ્વ યોગ દિવસની નવી ઓળખ મળી. મોદીએ કહ્યું, યોગ એ માત્ર વ્યાયામ નથી, પણ તન-મનથી ચાલતી અંતરયાત્રા છે. લોકતંત્રમાં સરકારની જવાબદારી જરૂરી છે. તેમણે કામનો હિસાબ આપવો જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ