એક તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં જન્મ દિવસ નહીં મનાવવાની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે ખેડૂતોના ભારત બંધના એલાનના સમર્થનમાં ઉતર્યા છે.
રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, મોદીજી ખેડૂતો સાથે ચોરી બંધ કરો.બધા દેશવાસી જાણે છે કે, આજે ભારત બંધ છે.લોકોને મારી અપીલ છે કે આ એલાનનુ સમર્થન કરીને ખેડૂતોના સંઘર્ષને સફળ બનાવવામાં આવે.
એક તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં જન્મ દિવસ નહીં મનાવવાની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે ખેડૂતોના ભારત બંધના એલાનના સમર્થનમાં ઉતર્યા છે.
રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, મોદીજી ખેડૂતો સાથે ચોરી બંધ કરો.બધા દેશવાસી જાણે છે કે, આજે ભારત બંધ છે.લોકોને મારી અપીલ છે કે આ એલાનનુ સમર્થન કરીને ખેડૂતોના સંઘર્ષને સફળ બનાવવામાં આવે.