Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોરારી બાપુએ અયોધ્યા રામમંદિરના નિર્માણમાં 5 કરોડ 5 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. ભાવનગરમાં પીઠોરિયા હનુમાન મંદિરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ જાહેરાત કરી છે.

રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે શ્રોતાઓ અને ભક્તો તરફથી 5 કરોડ અયોધ્યા મંદિર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આજે વડાપ્રધાનનો અયોધ્યા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે. જે બાદ પ્રથમ વખત રામજન્મ ભૂમિ રવાના થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે.

મોરારી બાપુએ અયોધ્યા રામમંદિરના નિર્માણમાં 5 કરોડ 5 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. ભાવનગરમાં પીઠોરિયા હનુમાન મંદિરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ જાહેરાત કરી છે.

રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે શ્રોતાઓ અને ભક્તો તરફથી 5 કરોડ અયોધ્યા મંદિર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આજે વડાપ્રધાનનો અયોધ્યા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે. જે બાદ પ્રથમ વખત રામજન્મ ભૂમિ રવાના થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ