Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 1192 કેસ નોંધાઇ ચુક્યા છે જો કે ચિંતાની વાત તો એ છે કે તે પૈકી 125 કેસ એવા છે જેમને કોરોનાનાં એક પણ લક્ષણ દેખાતાં નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શ્વાસમાં તકલીફ જેવું કશું જ નથી. આવા દર્દીઓ તેમનો રિપોર્ટ પોઝિટીવ જોઈને આશ્ચર્ય અનુભવતા હશે.

આ પ્રકારના દર્દીઓને પહેલા સિવિલ કે SVP હૉસ્પિટલમાં દાખલ કરાતા હોય છે. ત્યાંના ડૉક્ટરો તેમની વધુ ઉંડાણથી તપાસ કરીને એ બાબતનો નિર્ણય લેતા હોય છે કે તેમને હૉસ્પિટલમાં રાખવાની જરૂર છે કે નહીં. જો જરૂર જેવું ન જણાય તો તેમને ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ટ્રાન્સફર કરાય છે.

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 1192 કેસ નોંધાઇ ચુક્યા છે જો કે ચિંતાની વાત તો એ છે કે તે પૈકી 125 કેસ એવા છે જેમને કોરોનાનાં એક પણ લક્ષણ દેખાતાં નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શ્વાસમાં તકલીફ જેવું કશું જ નથી. આવા દર્દીઓ તેમનો રિપોર્ટ પોઝિટીવ જોઈને આશ્ચર્ય અનુભવતા હશે.

આ પ્રકારના દર્દીઓને પહેલા સિવિલ કે SVP હૉસ્પિટલમાં દાખલ કરાતા હોય છે. ત્યાંના ડૉક્ટરો તેમની વધુ ઉંડાણથી તપાસ કરીને એ બાબતનો નિર્ણય લેતા હોય છે કે તેમને હૉસ્પિટલમાં રાખવાની જરૂર છે કે નહીં. જો જરૂર જેવું ન જણાય તો તેમને ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ટ્રાન્સફર કરાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ